Select Page

GOODHEALTH BLOGS

24x7 MEDICAL HELPLINE

+91 70 69 00 00 00

 

Emergency Number

18003099999

CIMS Hospital
Care Institute of Medical Sciences
Off Science City Road, Sola, Ahmedabad – 380060
Gujarat, INDIA

24×7 Helpline +91 70 69 00 00 00
Phone: +91 79 2771 2771 or 72
Fax: +91 79 2771 2770
Mobile: +91 98250 66664 or +91 98250 66668
Ambulance: +91 98244 50000
Email: info@cims.org

RECENTLY PUBLISHED BLOGS

Liver Transplant

Dr Mukesh Popat, a senior dermatologist from Rajkot, was seen by Dr Anand Khakhar at a Comprehensive Liver Clinic, held by the Centre for Liver Disease & Transplantation (CLDT) in 2018. Several years prior, his real sister had undergone liver...

યુરોઓન્કોલોજી

યુરોઓન્કોલોજી શું છે ? યુરો  એટલે  મુત્રમાર્ગને  લગતું,  ઓન્કોલોજી  એટલે  કેન્સરને લગતું. મૂત્રમાર્ગના કેન્સરના રોગ તથા તેની  સારવારને લગતું તબીબી વિજ્ઞાન એટલે યુરોઓન્કોલોજી.(બ્લેડર, કીડની,...

નબળા હૃદય રોગ માટેની સર્જીકલ ટ્રીટમેન્ટ : તે માટે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નાu

હાર્ટ ફેલ્યોર શુ છે ? હાર્ટ ફેલ્યોર એ એક એવા પ્રકારનો હૃદય રોગ છે જેનું મૂળ કોઈ પણ હોય  શકે  છે,  અને  જેની  તે  રોગના  અંતિમ  તબક્કામાં  અથવા આગળના સ્વરૂપમાં પ્રગતિ થઈ હોય છે....

સીમ્સ હોસ્પિટલ-પલ્મોનોલોજી ડિપાર્ટમેન્ટમાં ઉપલબ્ધ અધતન સુવિધાઓ

સીમ્સ  હોસ્પિટલ,  અમદાવાદ ખાતે  પલ્મોનોલોજી  વિભાગ  આ હોસ્પિટલની  સ્થાપના  સાથે  જ  છેલ્લા  દશ  વર્ષથી  સક્રિય  છે. આ...

હૃદયના દર્દીઓ માટે દાંતની સારવાર

આ લેખમાં આપણે હૃદયની વિવિધ બીમારી ધરાવતી વ્યક્તિઓમાં દાંતની સારવાર દરમિયાન શું વિશેષ કાળજી રાખવી તેની ચર્ચા કરીશું. વાલ્વની બીમારીવાળા દર્દીઓઃ દાંતની કેટલીક સારવાર કે જેમાં લોહી નીકળવાની શક્યતાઓ હોય તે દરમિયાન વાલ્વની   બીમારીવાળા દર્દીઓને વાલ્વમાં ઈન્ફેક્શન...

કોરોના અને દાંતની સારવાર

કોરોના વાયરસને કારણે આખો દેશ લોક ડાઉનમાં છે અને તેને કારણે ધણી બધી તકલીફો સહન કરવી પડે છે. જે માંથી એક દાંતનો દુખાવો પણ હોઈ શકે છે. શા માટે અત્યારે દાંતના બધા દવાખાના બંધ છે ? અત્યારે ડેન્ટલ એસોશીયેશનની ગાઈડ લાઈન મુજબ દરેક દવાખાના બંધ છે જેના અમુક કારણો છે. કોરોના...

કેન્સરના દર્દીઓ માટે કોરોના વેક્સીન

પ્રશ્ન ૧ મેં કેન્સરને મ્હાત આપી છે અને અત્યારે હું કોઈ સારવાર લઇ રહ્યો નથી,શું હું રસી લઇ શકું ? જવાબ: હા પ્રશ્ન ૨ નવા નિદાન થયેલા કેન્સરના દર્દીઓએ રસી ક્યારે લેવી જોઈએ ? જવાબ: આદર્શરૂપ સારવાર શરૂ કર્યા પહેલાં રસી લેવી જોઈએ કારણ કે કેન્સરની સારવાર લેવાથી દર્દી પર...

સીમ્સ હોસ્પિટલ-પલ્મોનોલોજી ડિપાર્ટમેન્ટમાં ઉપલબ્ધ અધતન સુવિધાઓ

સીમ્સ  હોસ્પિટલ,  અમદાવાદ ખાતે  પલ્મોનોલોજી  વિભાગ  આ હોસ્પિટલની  સ્થાપના  સાથે  જ  છેલ્લા  દશ  ...

મ્યુકોરમાઇકોસીસ ના લક્ષણો, નિવારણ, સારવાર તથા પરીક્ષણો વિશે જાણો

મ્યુકોરમાઇકોસીસ એટલે શું?  મ્યુકોર્માઇકોસિસ એ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે, જે હાલમાં ભારતમાં  કોવિડ  -૧૯  દર્દીઓમાં  જાuવા  મળે  છે. ...

પશ્ચિમ ભારતની પ્રથમ અત્યાધુનિક – ‘રેડિયલ એન્જિયોગ્રાફી લોન્જ’

સીમ્સ હોસ્પિટલના એર કન્ડિશન્ડ લોન્જમાં રેડિયલ  એન્જિયોગ્રાફીના  દર્દીઓ  માટે સુવિધાજનક  ૧૩ રિકલાઈનર  ચેર અને એ સિવાય  સોફાસેટ્‌સ,  વિશાળ  ટીવી,  વાઈફાઈ ઝોન અને...

ઘુંટણના ભયંકર ઇન્ફેકશનની સારવાર

૫૨ વર્ષની એક સ્ત્રીને થોડા વર્ષો પહેલાથી ‘ઓસ્ટેઓઆરથ્રાઇટીસ'ના  કારણે  બંને ઘુંટણમાં  સખત  દુખાવો  થઇ  રહ્યો  હતો. લગભગ  છ  મહિનાથી  એક  વિખ્યાત ઓર્થોપીડિશિયન...

સીમ્સ હોસ્પિટલમાં હૃદય રોગોની તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ

હાર્ટ સર્જરીનો ઈતિહાસ એક સદીથી પણ ઓછો જૂનો છે. એ પહેલાં હૃદયની શસ્ત્રક્રિયા થઈ શકતી ન હતી. ૧૯૫૪માં પ્રથમ ઓપન હાર્ટ સર્જરી થઈ તે પછી  અત્યાર  સુધીમાં હૃદય રોગની  સારવાર  ક્ષેત્રે...

અન્નનળીની બીમારીઃ એકેલેઝયા કાર્ડિયાનું સીમ્સ હોસ્પિટલમાં નીદાન અને લેપ્રોસ્કોપીક પદ્ધતિથી તેનું ઓપરેશન

૫૫  વર્ષનાં  એક  દર્દીને  એક  વર્ષથી  ખોરાક ઉતારવામાં  તકલીફ  થતી  હતી.  ઘણી  તપાસ છતા  નિદાન  થયુ  નોહતુ.  એન્ડોસ્કોપી તથા બેરીયમની  તપાસ  છતાં  દર્દી  આ  તકલીફ ...

મેદસ્વીતા આ દશકનો એક જીવલેણ રોગ

મેદસ્વીતા આ દશકનો એક  જીવલેણ  રોગ બની ચૂક્યો છે.  ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૩૦ ટકાથી વધુ વસ્તી મેદસ્વી છે. મેદસ્વીતા સાથે અનેક  રોગો સંકળાયેલા છે, જેવાં કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયના રોગો, સાંધાના દુઃખાવા, ગાઉટ, માઈગ્રેન,...

ડિસ્ક અને તેના આધારીત દુખાવાની સારવાર

સારવારનું  લક્ષ્યઃ (એ)  દર્દમાં  રાહત (બી)  રોજીંદા  જીવનમાં  પાછા  ફરવું (સી) પુનઃ  ઈજાને  રોકવી (ડી)  નોનસર્જીકલ  સારવારઃ(૧)  પીઠની  યોગ્ય સંભાળ  લેવા  માટેનું  જ્ઞાન  (યોગ્ય ...