GOODHEALTH BLOGS
Emergency Number
CIMS Hospital
Care Institute of Medical Sciences
Off Science City Road, Sola, Ahmedabad – 380060
Gujarat, INDIA
24×7 Helpline +91 70 69 00 00 00
Phone: +91 79 2771 2771 or 72
Fax: +91 79 2771 2770
Mobile: +91 98250 66664 or +91 98250 66668
Ambulance: +91 98244 50000
Email: info@cims.org
RECENTLY PUBLISHED BLOGS
First 100 hours at home after discharge
Why are the first 100 hours at home after discharge so important? Soon after discharge and reaching home, the patient is fragile and the situation highly vulnerable. The family members too are a little stressed and are doing their best to create the...
Patient First Always
Patient First Always Marengo CIMS HOSPITAL has started its Homecare Vertical "CARE AT HOMES" by following its 'Patient First Always' approach in 2014. Since then it has touched lives of thousands of people with its various services like...
Know about Breast Cancer
Know about Breast Cancer What is Breast Cancer? As with all types of cancer, breast cancer is made up of rare, uncontrollably developing cells. Also, those cells may travel to places in your body where they are not found normally. When that happens, it's called...
કોરોના મહામારી અને ડાયાબીટીસઃ જોખમો અને બચાવના ઉપાયો
કોરોના વાયરસ રોગ ર૦૧૯ અથવા કોવિડ-૧૯ એ ચેપી રોગ છે જે તાજેતરમાં જ શોધાયેલ નોવેલ કોરોના વાયરસ દ્વારા ફેલાય છે. આ નવા વાયરસથી થતા રોગની સૌ પ્રથમ શરૂઆત ડિસેમ્બર ર૦૧૯ માં ચીનના વુહાન પ્રાંતમાં થઈ હતી. પરંતુ ત્યારબાદ તે ભારત દેશ સહિત ૧૯૦ થી વધુ દેશોમાં ઝડપથી ફેલાયો છે ,અને...
શુ તમે અટકાવી શકો છો ? કમર, પીઠ અને ગરદનનો દુખાવો ? હા તો કેવી રીતે
મિત્રો, આજે મેડીકલ સાયન્સ ટ્રીટમેન્ટ કરવા કરતા પ્રિવેન્સ (આગોતરૂ અટકાવવુ) માં આગળ વધી રહયું છે. રોગ/તકલીફ થાય અને સારવાર કરવી એ કરતાં રોગ કે તકલીફો જ ના થાય કે થાય તો ઓછામાં ઓછી સારવારથી સારી થાય એ જ મહત્વનું છે. આજે આપણે વાત કરીશું કમર, પીઠ અને ગરદનના દુખાવા વિશે,ખાસ...
એકવીસમી સદીની જરૂરિયાતઃ યોગ અને ધ્યાન
ધ્યાન : તબીબી વિજ્ઞાનની દ્રષ્ટીએ ધ્યાન દરમિયાન વ્યકિતના શરીર તથા મનની જુદી જુદી પ્રણાલીઓ જેવી કે અંતઃસ્ત્રાવી, યાપચય,શ્વસનતંત્ર, રૂધિરાભિસરણતંત્ર, જ્ઞાનતંતુઓ,ચેતાતંત્ર વગેરે પર ધનિષ્ઠ અસરો પડે છે. લોહીના વિવિઘ પરીક્ષણો તથા ECG, EEG, MRI, rCBF, SPECT વગેરે જેવી...
કોરોના અને દાંતની સારવાર
કોરોના વાયરસને કારણે આખો દેશ લોક ડાઉનમાં છે અને તેને કારણે ધણી બધી તકલીફો સહન કરવી પડે છે. જે માંથી એક દાંતનો દુખાવો પણ હોઈ શકે છે. શા માટે અત્યારે દાંતના બધા દવાખાના બંધ છે ? અત્યારે ડેન્ટલ એસોશીયેશનની ગાઈડ લાઈન મુજબ દરેક દવાખાના બંધ છે જેના અમુક કારણો છે. કોરોના...
વગર ઓપરેશન વાલ્વ બદલવાની પ્રક્રિયા – ટાવી (TAVI)
આજના સમયમાં દુનિયાનાં મોટા ભાગનાં લોકો અન્ય રોગ કરતાં હૃદય રોગને લગતા કારણને લીધે વધારે મૃત્યુ પામે છે. દુનિયાના બીજા દેશોની સાથે હવે ભારતમાં પણ હૃદય રોગને કારણે ...
જાગૃત રહો : ઉનાળામાં માઈગ્રેઇન (આધાશીશી – એક પ્રકારનો માથાનો દુખાવો) વધુ જોવા મળે છે.
આપણને બધાને એક અથવા બીજા સમયે માથાનો દુખાવો થયો હશે. પરંતુ જો આ માથાનો દુખાવો વારંવાર થતો હોય તો તેના કારણે સંબંધો અને રોજગાર સહિતની દૈનિક જીવનની બધી જ પ્રવૃત્તિઓ પર અસર પડે છે. માઈગ્રેઇન એ માથાના દુખાવાનું સૌથી સામાન્ય કારણ છે, જેના માટે એક વ્યક્તિ તબીબી સલાહ...
એન્ટિકૉગ્યુલન્ટ ચિકિત્સા દરમ્યાન જીવનશૈલી માર્ગદર્શિકા
જ્યારે તમે હદયના કોઈક રોગ માટે લોહી પાતળુ કરવાની દવા (Anticoagulant) (Warfarin/Acitrom) લેતા હોય ત્યારે જીવનશૈલી ઓરલ એન્ટિકોગ્યુલન્ટ્સ Anticoagulant (Warfarin/Acitrom) લોહીને પાતળું કરવા માટેની એક દવા છે. જે લોહીના ઘટકોની હાનિકારક જમાવટ ને અટકાવે છે...
હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!
દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યું પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાનો ભોગ બને છે. સવાલ એ થાય છે કે હાર્ટ એટેક શાને કારણે થાય છે ? “હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન ર૦ કરોડ...
કોવિડ -૧૯
૧૯૧૮ માં ઈન્ફલ્યુએન્ઝા રોગચાળા પછી, કોવિડ -૧૯ એ હાલની સૌથી મોટી જાહેર આરોગ્ય કટોકટી તરીકે ઉભરી આવી છે, જેને ડબ્લ્યુએચઓ દ્વારા ૧૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ રોગચાળો જાહેર કરવામાં આવ્યો...
Cancer & Nutrition
We all know what is a healthy balanced diet (At least we think we do ) . Most nutrition guidelines recommend lots of green leafy vegetables, ...
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી
તમે કીડની ટ્રાન્સપ્લાન્ટ વિશે તો સાંભળેલ હશે જ પણ હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ તેટલું જ સામાન્ય થતું જાય છે. કેટલાક હૃદયના દર્દીનું હૃદય અત્યંત નબળું પડી જાય છે અને રોજીંદી જીંદગી જીવવામાં પણ અત્યંત શ્વાસ અને થાક લાગતો હોય છે. શ્વાસના કારણે વારંવાર હોસ્પિટલમાં દાખલ...
કોવિડ-૧૯ ની મહામારી ના સમયમાં સગર્ભા માતા ને મૂઝવતા પ્રશ્નો ના સરળ ભાષામાં જવાબ
કોવિડ-૧૯ શું છે ? કોવિડ-૧૯ કોરોના વાઈરસથી થતી એક નવી બિમારી છે જે શ્વાસ અને ફેફસાને અસર કરે છે. તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી, ઝાડા, તેના લક્ષણો છે. કોવિડ-૧૯ સગર્ભા માતાને કેવી રીતે અસર કરે છે ? અત્યાર સુધીના ...
મોઢાંના કેન્સર વિશે
મોઢાંના કેન્સર (ઓરલ કેન્સર) ભારતમાં સૌથી વધારે જાેવા મળે છે. તેમાં પણ અમદાવાદમાં તે સૌથી વધારે છે. દર વર્ષે ૨૫ નવા કેસ દર ૧ લાખ વસ્તીએ નિદાન થાય છે. આશ્વયની વાત ...
હૃદય અને ફેફસાના રોગોમાં તાત્કાલિક રાહત આપતી નવી ટેકનિક: ECMO
આપણે સૌ જાણી એ છીએ કે ભગવાનની ઇચ્છા સામે ડોક્ટરનું પણ કંઇ ચાલતું નથી. આમ છતાં માનવી તેના સ્વજનને બચાવવા માટે કંઇ પણ હદ સુધી જઇ શકે છે. ઘનિષ્ઠ...
સ્તન કેન્સર
પ્રસ્તાવના ભારત માં શહેર માં રહેતી સ્ત્રીઓ માં જોવા મળતું સૌથી વધુ થતું કેન્સર છે સ્તન કેન્સર. કમનસીબે, આ કેન્સર ના કારણે થયેલ બધી જ મૃત્યુઓ માં મૃત્યુ નું સૌથી સામાન્ય કારણ છે. પશ્ચિમી સાહિત્ય...
કેન્સર- વહેલું નિદાન : નિષ્ણાત પાસે સારવાર સચોટ પરિણામ
વિશ્વમાં દર વર્ષે ૧ કરોડ ૮૦ લાખ કેન્સરના નવા કેસનું નિદાન થાય છે, અને ૯૬ લાખ દર્દીઓ કેન્સરથી મૃત્યું પામે છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર કેન્સર રીસર્ચ (IARC) પ્રમાણે દર પાંચ પુરૂષમાંથી ...
વગર ઓપરેશન વાલ્વ બદલવાની પ્રક્રિયા – ટાવી-(TAVI)
આજના સમયમાં દુનિયાનાં મોટા ભાગનાં લોકો અન્ય રોગ કરતાં હૃદય રોગને લગતા કારણને લીધે વધારે મૃત્યુ પામે છે. દુનિયાના બીજા દેશોની સાથે હવે ભારતમાં પણ હૃદય રોગને ...
Liver Transplant
Dr Mukesh Popat, a senior dermatologist from Rajkot, was seen by Dr Anand Khakhar at a Comprehensive Liver Clinic, held by the Centre for Liver Disease & Transplantation (CLDT) in 2018. Several years prior, his real sister had undergone liver...
કોરોના કાળમાં વાસ્કયુલર સર્જરી કરાવવી કે નહિ ?
કોરોના મારે કે કોરોનાનો ડર મારે ? આજના સમયનો આ સળગતો પ્રશ્ન જયારે અખબારોમાં રોજે રોજ હજારોની સંખ્યામાં કોરોના દર્દીઓ સંક્રમિત એવું વાંચો અને એમાંય ખાસ કરીને મૃત્યુ પામેલા દર્દીઓનો ...
HIP Fracture-થાપાના ફેકચર વિશે અચૂક જાણવા જેવું
થાપાનુ (HIP) ફેકચર વૃધ્ધાવસ્થામાં થનાર ફેકચરોમાં મોખરે છે. ૬૦-૬પ વર્ષ કે વઘારે ઉંમર ના દર્દી ને સામાન્ય રીતે ધરમાં પગથીયાં ઉતરતા અથવા બાથરૂમ માં ...
Abnormal Pap Test
A Pap test, also call a Pap smear, is an assessment a doctor use to test for cervical cancer in women. It can also reveal change in your cervical cells that may turn into cancer later. What Happens During the Test? It’s done in...