Select Page

શું ઢીંચણનો સાંધો બદલ્યા પછી હું પલોંઠી વાળી શકીશ

ઢીંચણનો  સાંધો  બદલવાની  સર્જરી  (ની રીપ્લેસમેન્ટ)  અત્યારના સમયમાં  થતી  બહુ  જ સામાન્ય સર્જરી છે કે જેના દ્વારા મોટી ઉંમરના...

હૃદય રોગમાં ‘અણી ચુક્યો તે સો જીવે’ – તાત્કાલિક સારવારની મદદથી

વહેલી  સવારે  મારા  એક  ડોક્ટર  મિત્રનો  ફોન  આવ્યો  કે  મારા  ઓળખીતા  દર્દી  જે  મારી  હોસ્પિટલમાં  છે  જેમનુ...

હૃદયના તમામ રોગો માટે શ્રેષ્ઠ સારવાર આપતી સીમ્સ હોસ્પિટલ

હૃદય  રોગનું  મુખ્ય  કારણ  છે  ધમનીઓ  કઠણ  થઈ  જવી  અથવા ધમનીઓમાંથી લોહી વહેવામાં અવરોધ ઉભો થવો. આવી હાલતમાં હૃદયને  લોહી  ઓછું  પહોંચે  છે. આ  અવરોધને  કારણે  એન્જાયના પેકટોરીસ  અને...

અન્નનળીની બીમારીઃ એકેલેઝયા કાર્ડિયાનું સીમ્સ હોસ્પિટલમાં નીદાન અને લેપ્રોસ્કોપીક પદ્ધતિથી તેનું ઓપરેશન

૫૫  વર્ષનાં  એક  દર્દીને  એક  વર્ષથી  ખોરાક ઉતારવામાં  તકલીફ  થતી  હતી.  ઘણી  તપાસ...

મગજને લોહી આપતી નસની એન્જિયોપ્લાસ્ટી : કેરોટિડ એન્જિયોપ્લાસ્ટી

એક  દિવસ  રમણભાઈ  (નામ  બદલ્યું  છે)  મને  બતાવવા  માટે  આવ્યા.  તેમની  ઉંમર  ૬પ  વર્ષ  છે  અને  ૧૦  વર્ષ  કરતાં  પણ  વધારે  સમયથી  તેમને  હાઈ બ્લડપ્રેસર...