Select Page

અન્નનળીની બીમારીઃ એકેલેઝયા કાર્ડિયાનું સીમ્સ હોસ્પિટલમાં નીદાન અને લેપ્રોસ્કોપીક પદ્ધતિથી તેનું ઓપરેશન

૫૫  વર્ષનાં  એક  દર્દીને  એક  વર્ષથી  ખોરાક ઉતારવામાં  તકલીફ  થતી  હતી.  ઘણી  તપાસ છતા  નિદાન  થયુ  નોહતુ.  એન્ડોસ્કોપી તથા બેરીયમની  તપાસ  છતાં  દર્દી  આ  તકલીફ ...

મેદસ્વીતા આ દશકનો એક જીવલેણ રોગ

મેદસ્વીતા આ દશકનો એક  જીવલેણ  રોગ બની ચૂક્યો છે.  ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૩૦ ટકાથી વધુ વસ્તી મેદસ્વી છે. મેદસ્વીતા સાથે અનેક  રોગો સંકળાયેલા છે, જેવાં કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયના રોગો, સાંધાના દુઃખાવા, ગાઉટ, માઈગ્રેન,...

ડિસ્ક અને તેના આધારીત દુખાવાની સારવાર

સારવારનું  લક્ષ્યઃ (એ)  દર્દમાં  રાહત (બી)  રોજીંદા  જીવનમાં  પાછા  ફરવું (સી) પુનઃ  ઈજાને  રોકવી (ડી)  નોનસર્જીકલ  સારવારઃ(૧)  પીઠની  યોગ્ય સંભાળ  લેવા  માટેનું  જ્ઞાન  (યોગ્ય ...

શું ઢીંચણનો સાંધો બદલ્યા પછી હું પલોંઠી વાળી શકીશ

ઢીંચણનો  સાંધો  બદલવાની  સર્જરી  (ની રીપ્લેસમેન્ટ)  અત્યારના સમયમાં  થતી  બહુ  જ સામાન્ય સર્જરી છે કે જેના દ્વારા મોટી ઉંમરના...

હૃદય રોગમાં ‘અણી ચુક્યો તે સો જીવે’ – તાત્કાલિક સારવારની મદદથી

વહેલી  સવારે  મારા  એક  ડોક્ટર  મિત્રનો  ફોન  આવ્યો  કે  મારા  ઓળખીતા  દર્દી  જે  મારી  હોસ્પિટલમાં  છે  જેમનુ...