Select Page
જાગૃત રહો : ઉનાળામાં માઈગ્રેઇન (આધાશીશી – એક પ્રકારનો માથાનો દુખાવો) વધુ જોવા મળે છે.

જાગૃત રહો : ઉનાળામાં માઈગ્રેઇન (આધાશીશી – એક પ્રકારનો માથાનો દુખાવો) વધુ જોવા મળે છે.

આપણને બધાને એક અથવા બીજા સમયે માથાનો દુખાવો થયો હશે. પરંતુ જો આ માથાનો દુખાવો વારંવાર થતો હોય તો તેના કારણે સંબંધો અને રોજગાર સહિતની દૈનિક જીવનની બધી જ પ્રવૃત્તિઓ પર અસર પડે છે.  માઈગ્રેઇન એ માથાના દુખાવાનું સૌથી સામાન્ય કારણ છે, જેના માટે એક વ્યક્તિ તબીબી સલાહ...
એન્ટિકૉગ્યુલન્ટ ચિકિત્સા દરમ્યાન જીવનશૈલી માર્ગદર્શિકા

એન્ટિકૉગ્યુલન્ટ ચિકિત્સા દરમ્યાન જીવનશૈલી માર્ગદર્શિકા

જ્યારે તમે હદયના કોઈક રોગ માટે લોહી પાતળુ કરવાની દવા (Anticoagulant) (Warfarin/Acitrom) લેતા હોય ત્યારે જીવનશૈલી  ઓરલ એન્ટિકોગ્યુલન્ટ્‌સ Anticoagulant  (Warfarin/Acitrom) લોહીને પાતળું કરવા માટેની એક દવા છે. જે લોહીના ઘટકોની  હાનિકારક જમાવટ ને અટકાવે છે...
હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!

હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!

દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યું પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાનો ભોગ બને છે. સવાલ એ થાય છે કે હાર્ટ એટેક શાને કારણે થાય છે ? “હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન ર૦ કરોડ...
કોવિડ -૧૯

કોવિડ -૧૯

 ૧૯૧૮  માં  ઈન્ફલ્યુએન્ઝા  રોગચાળા  પછી,  કોવિડ  -૧૯  એ  હાલની સૌથી  મોટી  જાહેર આરોગ્ય કટોકટી  તરીકે  ઉભરી  આવી છે,  જેને ડબ્લ્યુએચઓ દ્વારા ૧૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ રોગચાળો જાહેર કરવામાં આવ્યો...
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી

તમે કીડની ટ્રાન્સપ્લાન્ટ વિશે તો સાંભળેલ હશે જ પણ હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ તેટલું જ સામાન્ય થતું જાય છે. કેટલાક હૃદયના દર્દીનું હૃદય અત્યંત નબળું પડી જાય છે અને રોજીંદી જીંદગી જીવવામાં પણ અત્યંત શ્વાસ અને થાક લાગતો હોય છે. શ્વાસના કારણે વારંવાર હોસ્પિટલમાં દાખલ...
કોવિડ-૧૯ ની મહામારી ના સમયમાં સગર્ભા માતા ને મૂઝવતા પ્રશ્નો ના સરળ ભાષામાં જવાબ

કોવિડ-૧૯ ની મહામારી ના સમયમાં સગર્ભા માતા ને મૂઝવતા પ્રશ્નો ના સરળ ભાષામાં જવાબ

કોવિડ-૧૯  શું છે ? કોવિડ-૧૯ કોરોના વાઈરસથી થતી  એક નવી  બિમારી  છે જે શ્વાસ અને ફેફસાને અસર કરે છે. તાવ  આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી, ઝાડા, તેના  લક્ષણો છે. કોવિડ-૧૯ સગર્ભા માતાને કેવી રીતે અસર કરે છે ? અત્યાર  સુધીના ...
મોઢાંના કેન્સર વિશે

મોઢાંના કેન્સર વિશે

મોઢાંના કેન્સર (ઓરલ કેન્સર) ભારતમાં સૌથી વધારે જાેવા મળે છે. તેમાં પણ  અમદાવાદમાં  તે  સૌથી  વધારે  છે. દર  વર્ષે  ૨૫  નવા  કેસ  દર  ૧  લાખ વસ્તીએ  નિદાન  થાય  છે.  આશ્વયની  વાત ...
હૃદય અને ફેફસાના રોગોમાં તાત્કાલિક રાહત આપતી નવી ટેકનિક: ECMO

હૃદય અને ફેફસાના રોગોમાં તાત્કાલિક રાહત આપતી નવી ટેકનિક: ECMO

આપણે  સૌ  જાણી  એ  છીએ  કે  ભગવાનની  ઇચ્છા  સામે  ડોક્ટરનું પણ  કંઇ  ચાલતું  નથી. આમ  છતાં  માનવી તેના  સ્વજનને  બચાવવા માટે  કંઇ પણ હદ સુધી  જઇ  શકે  છે. ઘનિષ્ઠ...
સ્તન કેન્સર

સ્તન કેન્સર

પ્રસ્તાવના ભારત માં શહેર માં રહેતી સ્ત્રીઓ માં જોવા મળતું સૌથી વધુ  થતું  કેન્સર છે  સ્તન  કેન્સર.  કમનસીબે,  આ  કેન્સર  ના  કારણે  થયેલ  બધી  જ મૃત્યુઓ માં મૃત્યુ નું સૌથી સામાન્ય કારણ છે. પશ્ચિમી સાહિત્ય...