કોવિડ-૧૯

કોવિડ-૧૯

૧૯૧૮ માં ઈન્ફલ્યુએન્ઝા રોગચાળા પછી, કોવિડ -૧૯ એ હાલની સૌથી મોટી જાહેર આરોગ્ય કટોકટી તરીકે ઉભરી આવી છે, જેને ડબ્લ્યુએચઓ દ્વારા ૧૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ રોગચાળો જાહેર કરવામાં આવ્યો હતો. વાર્તાની શરૂઆત ડિસેમ્બર ૨૦૧૯ માં ચીનના વુહાન શહેરમાં થઈ હતી, જ્યારે ન્યુમોનિયાના...

બ્રેઈન એટેક – સ્ટ્રોક

બ્રેઈન એટેક – સ્ટ્રોક ૩૪ વર્ષના મિ.નાયર કંપનીના સહકર્મચારીઓ જોડે રવિવારની એક મસ્ત સવારે ક્રીકેટ રમી રહ્યા હતા. ફિલ્ડીંગ ભરતાં ભરતાં તેમના હાથમાંથી બોલ બે વખત પડી ગયો. થોડી વાર પછી તેમનો પગ પણ ઢીલો પડવા લાગ્યો. તેમણે બીજા મિત્રને બોલાવી ને કહ્યું કે મને મારો જમણો...

કેન્સર એટલે કેન્સલ – સાચું નથી

કેન્સર એટલે કેન્સલ – સાચું નથી આપણે અત્યારે ચારેબાજુ કેન્સરના ઢગલાબંધ કેસોને જોઇએ છીએ ત્યારે વિચાર આવે છે કે આનું કારણ શું ? કેમ કેન્સરના કેસોનો એકાએક વધારો થયો. આ માટે આપણે આપણી જાતને પૂછવું પડશે કે કેમ એકાએક કેન્સરના કેસો વધવા માંડ્યા છે. આપણી બદલાતી જીવનશૈલી...

ટીઓએફ – બ્લ્યુ બેબી સિન્ડ્રોમ

ટીઓએફ – બ્લ્યુ બેબી સિન્ડ્રોમ ટેટ્રાલોજી ઓફ ફેલ્લોટ (હૃદયની ખામીઓ) એક એવી જવલ્લે થતી પરિસ્થિતિ છે જે હૃદયની ચાર જન્મજાત ખામીઓ ભેગી થવાના કારણે સર્જાય છે. તેમા સામેલ છે ફજીડ્ઢ (હૃદયના ડાબા અને જમણા ક્ષેપકના પટલમાં કાણું હોવુ). જમણા ક્ષેપકથી ફેફસામાં જતા બાહ્ય...

પેટની ઇજાઓની સારવાર ઓપરેશન વગર

પેટની ઇજાઓની સારવાર ઓપરેશન વગર ટ્રોમા એટલે શારીરિક ઇજા. આ શારીરિક ઇજાઓ કોઇપણ પ્રકારે થઇ શકે છે જેમ કે રોજબરોજ થતા વાહન અકસ્માત, ઉંચાઇ પરથી પડવુ, ફેકટરી / વર્કશોપમાં કામ કરતી વખતે, મારામારી, બોમ્બ બ્લાસ્ટ વગેરે… તથા ઘણી વખત કુદરતી હોનારત જેમ કે ભૂકંપ, સુનામી, પુર...

ભારતમાં પ્રથમ વાર સિમ્સ હોસ્પિટલ દ્વારા

ભારતમાં પ્રથમ વાર સિમ્સ હોસ્પિટલ દ્વારા  બીવીએસ (બાયોએબ્સોર્બેબલ સ્ટેન્ટ-સ્કેફોલ્ડ)ની રજૂઆત ભારતમાં પ્રથમ વાર ડાયાબીટીસ ધરાવતા યુવાન દર્દીને ત્રણ ઓગળી જાય તેવી સ્ટેન્ટ તથા તાન્ઝાનીયાની મહિલાને બે સ્ટેન્ટ નાખીને સિમ્સ હોસ્પિટલ દ્વારા બીવીએસ (બાયોએબ્સોર્બેબલ...

ભારે દમની સરળ સારવાર

ભારે દમની સરળ સારવાર ભારે દમ એટલે શું ? દમ એ શ્વાસનળીમાં સોજો આવવાથી થતો રોગ છે અને ભારે દમ એટલે કે એવો દમ કે જેમાં પૂરતા પ્રમાણમાં પમ્પ, દવાઓ ઉપરાંત મોઢેથી સ્ટીરોઇડની ગોળીઓ આપવા છતાં દમ કાબુમાં ના આવતો હોય. ભારે દમના કારણો શું છે ? દવા નિયમિત ના લેવીપમ્પ લેવાની...

એન્જિયોપ્લાસ્ટી એટલે કે રૂંધાયેલી નળીઓને ખોલવા માટેના ઈલાજ

એન્જિયોપ્લાસ્ટી એટલે કે રૂંધાયેલી નળીઓને ખોલવા માટેના ઈલાજ એન્જિયોપ્લાસ્ટી શું છે ?  હૃદયની ધમનીઓના રોગમાં ધમનીઓ સાંકડી થઈ જાય છે આથી  લોહી વહેવામાં અને તેને હૃદય સુધી પહોંચવામાં અવરોધ પેદા થતાં હૃદયને લોહી મળતું અટકી જાય છે. એન્જિયોપ્લાસ્ટી વડે રૂંધાયેલી...