Select Page

અન્નનળીની બીમારી

એકેલેઝયા કાર્ડિયાનું સીમ્સ હોસ્પિટલમાં નીદાન અને લેપ્રોસ્કોપીક પદ્ધતિથી તેનું ઓપરેશન ૫૫  વર્ષનાં  એક  દર્દીને  એક  વર્ષથી  ખોરાક ઉતારવામાં  તકલીફ  થતી  હતી.  ઘણી  તપાસ છતા  નીદાન  થયુ  નોહતુ. ...

શું ઢીંચણનો સાંધો બદલ્યા પછી હું પલોંઠી વાળી શકીશ

ઢીંચણનો  સાંધો  બદલવાની  સર્જરી  (ની રીપ્લેસમેન્ટ)  અત્યારના સમયમાં  થતી  બહુ  જ સામાન્ય સર્જરી છે કે જેના દ્વારા મોટી ઉંમરના નાગરીકો  પોતાની  જીવનશૈલી  સામાન્ય  રીતે જીવી  શકે  છે. આધુનિક ...

હૃદય ને સ્વસ્થ રાખવાના પગલાઓ

તમારૂ  હૃદય  એક  મહત્વનું  અંગ  છે  –  તેને આજીવન  સંભાળની  જરૂર  છે.હૃદય  રોગ  (કોરોનરી  આર્ટરી  ડિસીઝ)થી  બચવા માટે દરેક વ્યક્તિ કંઇક કરી શકે છે. જે લોકો પહેલેથી  હૃદય  રોગ ...

સીમ્સમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરીના રોગોની તપાસ અને સારવાર

ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ  સર્જરી  એટલે અન્નનળી, જઠર,  એપેન્ડીકસ, ગુદા, મળમાર્ગ,  લીવર,  પિત્તાશય,  પિત્તનળી  પેન્ક્રિયાસ  તથા  બરોળ  ના સામાન્ય  તથા  કેન્સરના  રોગોનો  ઈલાજ, પેટના  ઓપરેશન  ઓપન...

હૃદયના ધબકારાને લયમાં રાખતી તબીબી સારવારઃ ઈલેક્ટ્રોફિઝિયોલોજી, સીમ્સ હોસ્પિટલમાં ઉપલબ્ધ

હૃદયના ધબકારાને લયમાં રાખતી તબીબી સારવારઃ ઈલેક્ટ્રોફિઝિયોલોજી, સીમ્સ હોસ્પિટલમાં ઉપલબ્ધ માનવ  શરીરમાં  ધબકારાની  લયબધ્ધ  ગતિ  જળવાઈ  રહે  તો  હૃદયની તંદુરસ્તી  સારી  છે  તેવું  કહી  શકાય. ...

હૃદયના ધબકારાને લયમાં રાખતી તબીબી સારવારઃ ઈલેક્ટ્રોફિઝિયોલોજી, સીમ્સ હોસ્પિટલમાં ઉપલબ્ધ

માનવ  શરીરમાં  ધબકારાની  લયબધ્ધ  ગતિ  જળવાઈ  રહે  તો  હૃદયની તંદુરસ્તી  સારી  છે  તેવું  કહી  શકાય.  તંદુરસ્ત  માણસનું  હૃદય  એક  મિનિટમાં ૭૦  વખત  ધબકે  છે. આ...

હાથમાંથી નળી પસાર કરીને થતી એેન્જિયોગ્રાફીથી મળતાં ઉત્તમ પરિણામા

દર્દીઓમાં  હૃદયના  રોગોની  સારવાર  અંગે  સમજ કેળવાય  તે  હેતુથી  અહીં  એન્જિયોગ્રાફી  અંગે જાણકારી  આપવા  પ્રયાસ  કર્યો  છે. એન્જિયોગ્રાફી  કોને  કહે  છે? હૃદયની ધમનીઓને બ્લોકેજ નડે...

સીમ્સ હોસ્પિટલમાં હૃદય રોગોની તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ

હાર્ટ સર્જરીનો ઈતિહાસ એક સદીથી પણ ઓછો જૂનો છે. એ પહેલાં હૃદયની શસ્ત્રક્રિયા થઈ શકતી ન હતી. ૧૯૫૪માં પ્રથમ ઓપન હાર્ટ સર્જરી  થઈ  તે  પછી  અત્યાર  સુધીમાં  હૃદય  રોગની  સારવાર  ક્ષેત્રે  જબરદસ્ત  પ્રગતિ ...

બાળ હૃદયરોગ વિભાગ

દર  સો  બાળકે  ૧  બાળકને જન્મજાત  હૃદયની ખામી  (કન્જેનાઈટલ  હાર્ટ  ડીસીઝ  અથવા સી.એચ.ડી)  હોય  છે. સી.એચ.ડીને  કારણે હૃદયનું પપીંગ કાર્ય પર અસર થાય છે.કેટલાક સી.એચ.ડીની જન્મ પછી  તરત જ ખબર પડે  છે....

સીમ્સ ખાતે ભારતમાં પહેલીવાર એક ધમનીમાં એક સાથે ૩ એબ્સોર્બ સ્ટેન્ટ!

આ  ડો.  કેયૂર  પરીખના  એબ્સોર્બ  બીવીએસ  કેસમાંનો  એક  છે  જેમાં આફ્રિકાથી માર્ચ ૦૮, ૨૦૧૩ના રોજ આવેલ ડો. કેયૂર પરીખના દર્દી શ્રી વિનુ કપાસી પર એબ્સોર્બ બીવીએસ (બાયોરીસોર્બેબલ વાસ્ક્યુલર સ્કેફોલ્ડ) કરવામાં આવ્યું...