Select Page

શું ઢીંચણનો સાંધો બદલ્યા પછી હું પલોંઠી વાળી શકીશ

ઢીંચણનો  સાંધો  બદલવાની  સર્જરી  (ની રીપ્લેસમેન્ટ)  અત્યારના સમયમાં  થતી  બહુ  જ સામાન્ય સર્જરી છે કે જેના દ્વારા મોટી ઉંમરના નાગરીકો  પોતાની  જીવનશૈલી  સામાન્ય  રીતે જીવી  શકે  છે. આધુનિક ...

મેદસ્વીતા આ દશકનો એક જીવલેણ રોગ …

મેદસ્વીતા આ દશકનો એક  જીવલેણ  રોગ બની ચૂક્યો છે.  ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૩૦ ટકાથી વધુ વસ્તી મેદસ્વી છે. મેદસ્વીતા સાથે અનેક  રોગો સંકળાયેલા છે, જેવાં કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયના રોગો, સાંધાના દુઃખાવા, ગાઉટ, માઈગ્રેન, અનિંદ્રા અને બીજાં પણ...

ફેફસાંની ક્ષમતા જાણો… પલ્મોનરી ફંકશન ટેસ્ટ (PFT)થી

આપણાં  શરીરમાં  પંચેન્દ્રીયો  ઉપરાંત  ફકત ફેફસાં  જ  એવા  અવયવ  છે  કે  જે  વાતાવરણના સીધા  જ  સંપર્કમાં  આવે  છે.  તેને  પરિણામે વાતાવરણની  અસર  સીધી  જ  આ ...

હૃદય ને સ્વસ્થ રાખવાના પગલાઓ

તમારૂ  હૃદય  એક  મહત્વનું  અંગ  છે  –  તેને આજીવન  સંભાળની  જરૂર  છે.હૃદય  રોગ  (કોરોનરી  આર્ટરી  ડિસીઝ)થી  બચવા માટે દરેક વ્યક્તિ કંઇક કરી શકે છે. જે લોકો પહેલેથી  હૃદય  રોગ ...