Select Page

૬૨ વર્ષનાં દર્દીમાં હાર્ટ-એટેક અને જન્મજાત બિમારીનો ઈલાજ વગર ઓપરેશને – એન્જીયોપ્લાસ્ટીથી

૬૨  વર્ષનાં  સૌરાષ્ટ્રનાં  એક  મહિલા  જેને  જન્મથી  હૃદય નાં  પડદામાં  છિદ્ર  હતું  અને  ઓપરેશન કરાવવાના  વધુ  ...

હૃદય રોગમાં ‘અણી ચુક્યો તે સો જીવે’ – તાત્કાલિક સારવારની મદદથી

વહેલી  સવારે  મારા  એક  ડોક્ટર  મિત્રનો  ફોન  આવ્યો  કે  મારા  ઓળખીતા  દર્દી  જે  મારી  હોસ્પિટલમાં  છે  જેમનું  અચાનક  હૃદય  બંધ  થઇ  ગયુ  છે. મેં...

શું ઢીંચણનો સાંધો બદલ્યા પછી હું પલોંઠી વાળી શકીશ

ઢીંચણનો  સાંધો  બદલવાની  સર્જરી  (ની રીપ્લેસમેન્ટ)  અત્યારના સમયમાં  થતી  બહુ  જ સામાન્ય સર્જરી છે કે જેના દ્વારા મોટી ઉંમરના નાગરીકો  પોતાની  જીવનશૈલી  સામાન્ય  રીતે જીવી  શકે  છે. આધુનિક ...

મેદસ્વીતા આ દશકનો એક જીવલેણ રોગ …

મેદસ્વીતા આ દશકનો એક  જીવલેણ  રોગ બની ચૂક્યો છે.  ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૩૦ ટકાથી વધુ વસ્તી મેદસ્વી છે. મેદસ્વીતા સાથે અનેક  રોગો સંકળાયેલા છે, જેવાં કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયના રોગો, સાંધાના દુઃખાવા, ગાઉટ, માઈગ્રેન, અનિંદ્રા અને બીજાં પણ...