Select Page
એકવીસમી સદીની જરૂરિયાતઃ યોગ અને ધ્યાન

એકવીસમી સદીની જરૂરિયાતઃ યોગ અને ધ્યાન

ધ્યાન : તબીબી વિજ્ઞાનની દ્રષ્ટીએ ધ્યાન દરમિયાન વ્યકિતના શરીર તથા મનની જુદી જુદી પ્રણાલીઓ જેવી કે અંતઃસ્ત્રાવી,  યાપચય,શ્વસનતંત્ર, રૂધિરાભિસરણતંત્ર, જ્ઞાનતંતુઓ,ચેતાતંત્ર વગેરે પર ધનિષ્ઠ અસરો પડે છે. લોહીના વિવિઘ પરીક્ષણો તથા ECG, EEG, MRI, rCBF, SPECT વગેરે જેવી...
કોરોના અને દાંતની સારવાર

કોરોના અને દાંતની સારવાર

કોરોના વાયરસને કારણે આખો દેશ લોક ડાઉનમાં છે અને તેને કારણે ધણી બધી તકલીફો સહન કરવી પડે છે. જે માંથી એક દાંતનો દુખાવો પણ હોઈ શકે છે. શા માટે અત્યારે દાંતના બધા દવાખાના બંધ છે ? અત્યારે ડેન્ટલ એસોશીયેશનની ગાઈડ લાઈન મુજબ દરેક દવાખાના બંધ છે જેના અમુક કારણો છે. કોરોના...
વગર ઓપરેશન વાલ્વ બદલવાની પ્રક્રિયા – ટાવી (TAVI)

વગર ઓપરેશન વાલ્વ બદલવાની પ્રક્રિયા – ટાવી (TAVI)

આજના સમયમાં દુનિયાનાં મોટા ભાગનાં લોકો અન્ય રોગ કરતાં હૃદય  રોગને  લગતા  કારણને  લીધે  વધારે  મૃત્યુ  પામે  છે. દુનિયાના બીજા  દેશોની  સાથે  હવે  ભારતમાં  પણ  હૃદય  રોગને  કારણે ...
જાગૃત રહો : ઉનાળામાં માઈગ્રેઇન (આધાશીશી – એક પ્રકારનો માથાનો દુખાવો) વધુ જોવા મળે છે.

જાગૃત રહો : ઉનાળામાં માઈગ્રેઇન (આધાશીશી – એક પ્રકારનો માથાનો દુખાવો) વધુ જોવા મળે છે.

આપણને બધાને એક અથવા બીજા સમયે માથાનો દુખાવો થયો હશે. પરંતુ જો આ માથાનો દુખાવો વારંવાર થતો હોય તો તેના કારણે સંબંધો અને રોજગાર સહિતની દૈનિક જીવનની બધી જ પ્રવૃત્તિઓ પર અસર પડે છે.  માઈગ્રેઇન એ માથાના દુખાવાનું સૌથી સામાન્ય કારણ છે, જેના માટે એક વ્યક્તિ તબીબી સલાહ...
એન્ટિકૉગ્યુલન્ટ ચિકિત્સા દરમ્યાન જીવનશૈલી માર્ગદર્શિકા

એન્ટિકૉગ્યુલન્ટ ચિકિત્સા દરમ્યાન જીવનશૈલી માર્ગદર્શિકા

જ્યારે તમે હદયના કોઈક રોગ માટે લોહી પાતળુ કરવાની દવા (Anticoagulant) (Warfarin/Acitrom) લેતા હોય ત્યારે જીવનશૈલી  ઓરલ એન્ટિકોગ્યુલન્ટ્‌સ Anticoagulant  (Warfarin/Acitrom) લોહીને પાતળું કરવા માટેની એક દવા છે. જે લોહીના ઘટકોની  હાનિકારક જમાવટ ને અટકાવે છે...
હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!

હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!

દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યું પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાનો ભોગ બને છે. સવાલ એ થાય છે કે હાર્ટ એટેક શાને કારણે થાય છે ? “હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન ર૦ કરોડ...
કોવિડ -૧૯

કોવિડ -૧૯

 ૧૯૧૮  માં  ઈન્ફલ્યુએન્ઝા  રોગચાળા  પછી,  કોવિડ  -૧૯  એ  હાલની સૌથી  મોટી  જાહેર આરોગ્ય કટોકટી  તરીકે  ઉભરી  આવી છે,  જેને ડબ્લ્યુએચઓ દ્વારા ૧૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ રોગચાળો જાહેર કરવામાં આવ્યો...
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી

તમે કીડની ટ્રાન્સપ્લાન્ટ વિશે તો સાંભળેલ હશે જ પણ હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ તેટલું જ સામાન્ય થતું જાય છે. કેટલાક હૃદયના દર્દીનું હૃદય અત્યંત નબળું પડી જાય છે અને રોજીંદી જીંદગી જીવવામાં પણ અત્યંત શ્વાસ અને થાક લાગતો હોય છે. શ્વાસના કારણે વારંવાર હોસ્પિટલમાં દાખલ...
કોવિડ-૧૯ ની મહામારી ના સમયમાં સગર્ભા માતા ને મૂઝવતા પ્રશ્નો ના સરળ ભાષામાં જવાબ

કોવિડ-૧૯ ની મહામારી ના સમયમાં સગર્ભા માતા ને મૂઝવતા પ્રશ્નો ના સરળ ભાષામાં જવાબ

કોવિડ-૧૯  શું છે ? કોવિડ-૧૯ કોરોના વાઈરસથી થતી  એક નવી  બિમારી  છે જે શ્વાસ અને ફેફસાને અસર કરે છે. તાવ  આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલ્ટી, ઝાડા, તેના  લક્ષણો છે. કોવિડ-૧૯ સગર્ભા માતાને કેવી રીતે અસર કરે છે ? અત્યાર  સુધીના ...