Select Page
શુ તમે અટકાવી શકો છો ? કમર, પીઠ અને ગરદનનો દુખાવો ? હા તો કેવી રીતે

શુ તમે અટકાવી શકો છો ? કમર, પીઠ અને ગરદનનો દુખાવો ? હા તો કેવી રીતે

મિત્રો, આજે મેડીકલ સાયન્સ ટ્રીટમેન્ટ કરવા કરતા પ્રિવેન્સ (આગોતરૂ અટકાવવુ) માં આગળ વધી રહયું છે. રોગ/તકલીફ થાય અને સારવાર કરવી એ કરતાં રોગ કે તકલીફો જ ના થાય કે થાય તો ઓછામાં ઓછી સારવારથી સારી થાય એ જ મહત્વનું છે. આજે આપણે વાત કરીશું કમર, પીઠ અને ગરદનના દુખાવા વિશે,ખાસ...
એકવીસમી સદીની જરૂરિયાતઃ યોગ અને ધ્યાન

એકવીસમી સદીની જરૂરિયાતઃ યોગ અને ધ્યાન

ધ્યાન : તબીબી વિજ્ઞાનની દ્રષ્ટીએ ધ્યાન દરમિયાન વ્યકિતના શરીર તથા મનની જુદી જુદી પ્રણાલીઓ જેવી કે અંતઃસ્ત્રાવી,  યાપચય,શ્વસનતંત્ર, રૂધિરાભિસરણતંત્ર, જ્ઞાનતંતુઓ,ચેતાતંત્ર વગેરે પર ધનિષ્ઠ અસરો પડે છે. લોહીના વિવિઘ પરીક્ષણો તથા ECG, EEG, MRI, rCBF, SPECT વગેરે જેવી...
કોરોના અને દાંતની સારવાર

કોરોના અને દાંતની સારવાર

કોરોના વાયરસને કારણે આખો દેશ લોક ડાઉનમાં છે અને તેને કારણે ધણી બધી તકલીફો સહન કરવી પડે છે. જે માંથી એક દાંતનો દુખાવો પણ હોઈ શકે છે. શા માટે અત્યારે દાંતના બધા દવાખાના બંધ છે ? અત્યારે ડેન્ટલ એસોશીયેશનની ગાઈડ લાઈન મુજબ દરેક દવાખાના બંધ છે જેના અમુક કારણો છે. કોરોના...
વગર ઓપરેશન વાલ્વ બદલવાની પ્રક્રિયા – ટાવી (TAVI)

વગર ઓપરેશન વાલ્વ બદલવાની પ્રક્રિયા – ટાવી (TAVI)

આજના સમયમાં દુનિયાનાં મોટા ભાગનાં લોકો અન્ય રોગ કરતાં હૃદય  રોગને  લગતા  કારણને  લીધે  વધારે  મૃત્યુ  પામે  છે. દુનિયાના બીજા  દેશોની  સાથે  હવે  ભારતમાં  પણ  હૃદય  રોગને  કારણે ...
જાગૃત રહો : ઉનાળામાં માઈગ્રેઇન (આધાશીશી – એક પ્રકારનો માથાનો દુખાવો) વધુ જોવા મળે છે.

જાગૃત રહો : ઉનાળામાં માઈગ્રેઇન (આધાશીશી – એક પ્રકારનો માથાનો દુખાવો) વધુ જોવા મળે છે.

આપણને બધાને એક અથવા બીજા સમયે માથાનો દુખાવો થયો હશે. પરંતુ જો આ માથાનો દુખાવો વારંવાર થતો હોય તો તેના કારણે સંબંધો અને રોજગાર સહિતની દૈનિક જીવનની બધી જ પ્રવૃત્તિઓ પર અસર પડે છે.  માઈગ્રેઇન એ માથાના દુખાવાનું સૌથી સામાન્ય કારણ છે, જેના માટે એક વ્યક્તિ તબીબી સલાહ...