Select Page
એન્ટિકૉગ્યુલન્ટ ચિકિત્સા દરમ્યાન જીવનશૈલી માર્ગદર્શિકા

એન્ટિકૉગ્યુલન્ટ ચિકિત્સા દરમ્યાન જીવનશૈલી માર્ગદર્શિકા

જ્યારે તમે હદયના કોઈક રોગ માટે લોહી પાતળુ કરવાની દવા (Anticoagulant) (Warfarin/Acitrom) લેતા હોય ત્યારે જીવનશૈલી  ઓરલ એન્ટિકોગ્યુલન્ટ્‌સ Anticoagulant  (Warfarin/Acitrom) લોહીને પાતળું કરવા માટેની એક દવા છે. જે લોહીના ઘટકોની  હાનિકારક જમાવટ ને અટકાવે છે...
હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!

હૃદયરોગ (હાર્ટ એટેક) એટલે શું ? જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ ૬૦ ટકા નિવારી શકાય!

દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યું પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાનો ભોગ બને છે. સવાલ એ થાય છે કે હાર્ટ એટેક શાને કારણે થાય છે ? “હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન ર૦ કરોડ...
કોવિડ -૧૯

કોવિડ -૧૯

 ૧૯૧૮  માં  ઈન્ફલ્યુએન્ઝા  રોગચાળા  પછી,  કોવિડ  -૧૯  એ  હાલની સૌથી  મોટી  જાહેર આરોગ્ય કટોકટી  તરીકે  ઉભરી  આવી છે,  જેને ડબ્લ્યુએચઓ દ્વારા ૧૧ મી માર્ચ, ૨૦૨૦ ના રોજ રોગચાળો જાહેર કરવામાં આવ્યો...
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ વિશે માહિતી

તમે કીડની ટ્રાન્સપ્લાન્ટ વિશે તો સાંભળેલ હશે જ પણ હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ તેટલું જ સામાન્ય થતું જાય છે. કેટલાક હૃદયના દર્દીનું હૃદય અત્યંત નબળું પડી જાય છે અને રોજીંદી જીંદગી જીવવામાં પણ અત્યંત શ્વાસ અને થાક લાગતો હોય છે. શ્વાસના કારણે વારંવાર હોસ્પિટલમાં દાખલ...