Select Page

મેદસ્વીતા આ દશકનો એક જીવલેણ રોગ

મેદસ્વીતા આ દશકનો એક  જીવલેણ  રોગ બની ચૂક્યો છે.  ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૩૦ ટકાથી વધુ વસ્તી મેદસ્વી છે. મેદસ્વીતા સાથે અનેક  રોગો સંકળાયેલા છે, જેવાં કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયના રોગો, સાંધાના દુઃખાવા, ગાઉટ, માઈગ્રેન,...

ડિસ્ક અને તેના આધારીત દુખાવાની સારવાર

સારવારનું  લક્ષ્યઃ (એ)  દર્દમાં  રાહત (બી)  રોજીંદા  જીવનમાં  પાછા  ફરવું (સી) પુનઃ  ઈજાને  રોકવી (ડી)  નોનસર્જીકલ  સારવારઃ(૧)  પીઠની  યોગ્ય સંભાળ  લેવા  માટેનું  જ્ઞાન  (યોગ્ય ...

શું ઢીંચણનો સાંધો બદલ્યા પછી હું પલોંઠી વાળી શકીશ

ઢીંચણનો  સાંધો  બદલવાની  સર્જરી  (ની રીપ્લેસમેન્ટ)  અત્યારના સમયમાં  થતી  બહુ  જ સામાન્ય સર્જરી છે કે જેના દ્વારા મોટી ઉંમરના...

હૃદય રોગમાં ‘અણી ચુક્યો તે સો જીવે’ – તાત્કાલિક સારવારની મદદથી

વહેલી  સવારે  મારા  એક  ડોક્ટર  મિત્રનો  ફોન  આવ્યો  કે  મારા  ઓળખીતા  દર્દી  જે  મારી  હોસ્પિટલમાં  છે  જેમનુ...

હૃદયના તમામ રોગો માટે શ્રેષ્ઠ સારવાર આપતી સીમ્સ હોસ્પિટલ

હૃદય  રોગનું  મુખ્ય  કારણ  છે  ધમનીઓ  કઠણ  થઈ  જવી  અથવા ધમનીઓમાંથી લોહી વહેવામાં અવરોધ ઉભો થવો. આવી હાલતમાં હૃદયને  લોહી  ઓછું  પહોંચે  છે. આ  અવરોધને  કારણે  એન્જાયના પેકટોરીસ  અને...